માળીયા હાટીના માં જૈન પરિવાર દ્વારા પર્યુસર્ણ પર્વની ભક્તો ભાવ પૂર્વક ઉજવણી - At This Time

માળીયા હાટીના માં જૈન પરિવાર દ્વારા પર્યુસર્ણ પર્વની ભક્તો ભાવ પૂર્વક ઉજવણી


વણિક સમાજ ના જૈન પરિવારો દ્વાર માળીયા હાટીના માં પર્યુષણ પર્વની ખુબજ ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરાઇ છે જૈન ઉપાશ્રય માં રોજ સામાયિક પ્રતિકમન નો મોટો સંખ્યા માં ભક્તો ભાઈ ઓ બહેનો લાભ લેઈ છે રશ્મિ બહેન સુરેશ ભાઈ ગાંધી બન્ને ટાઇમ પર્યુષણ પર્વ નું મહત્વ સમજાવી. ધર્મ લાભ આપી રહ્યા છે
જૈન ઉપાશ્રયને પણ સંગારેલ છે આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો ચાલે છે જેમાં દેસાઈ પરિવારની નાની દીકરી ધરા બહેન ભીખાલાલ દેસાઈ એ 9 ઉપવાસ કરી ઉગ્ર તપસ્યા કરી છે. આમ પર્યુષણ પર્વ ની ઉજવણી માં જૈન પરિવાર માં અનેરો ઉત્સાહ જોવા મળે છે તેમજ દેસાઈ પરિવાર અને માળીયા હાટીના તાલુકાનું ગૌરવ વધારેલ છે.

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.