આણંદ જિલ્લામાં તા. ૧૭ મી નવેમ્બર સુધી સભા-સરઘસબંધી અને હથિયારબંધી - At This Time

આણંદ જિલ્લામાં તા. ૧૭ મી નવેમ્બર સુધી સભા-સરઘસબંધી અને હથિયારબંધી


આગામી સમયમાં દિવાળી, બેસતું વર્ષ, ભાઈબીજ તથા
ખંભાત શહેરમાં ચગડોળ ગ્રાઉન્ડ ખાતે મેળો ભરાનાર હોઈ
આ સમય દરમિયાન આણંદ જિલ્લામાં કાયદો અનેવ્યવસ્થાની
પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે આણંદના અધિક જિલ્લા
મેજિસ્ટ્રેટશ્રી આર.એસ.દેસાઇએ તેમને મળેલ સત્તાની રૂઇએ
બહાર પાડેલ જાહેરનામા મુજબ સમગ્ર આણંદ જિલ્લામાં
હથિયાર, તલવાર, ભાલા, ધોકા, લાકડી કે લાઠી, સળગતી
મશાલ અથવા બીજા હથિયારો કેજેનાથી શારીરિક ઇજા કરી
શકાય તે સાથે રાખી ફરવા ઉપર અને સક્ષમ અધિકારીની
પરવાનગી સિવાય/બિન અધિકૃત રીતે ચાર કરતાં વધુ
માણસોએ એકત્ર થવા, ચાર કરતા વધુમાણસોની કોઇ સભા
ભરવા કે બોલાવવા તથા સરઘસ કાઢવા ઉપર આગામી તા.
૧૭/૧૧/૨૦૨૩ સુધી મનાઇ ફરમાવવામાં આવી છે.
આ જાહેરનામું સમગ્ર આણંદ જિલ્લામાં લાગુપડશે જેમાં
રસ્તાઓ, રસ્તાની ફુટપાથ, ગલીઓ, પેટા ગલીઓ અનેજાહેર
મકાનોનો સમાવેશ થાય છે. આ જાહેરનામું સરકારી નોકરીમાં
અથવા કામગીરીમાં હોય અથવા જે ફરજ ઉપર હોય તથા
અશક્ત હોય તેવા લોકોનેલાગુપડશેનહીં. આ જાહેરનામાનો
ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યકિત શિક્ષાનેપાત્ર થશે.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.