પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા આદિવાસી વિસ્તાર માં નોટબૂક અને થેલા નું વિતરણ
સુરત શહેર ની પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા ઉદારદિલ દાતા પરિવારો ના આર્થિક સહયોગ થી સંસ્થા ટ્રસ્ટી ઓ અને સ્વંયમ સેવકો દ્વારા વિવિધ આદિવાસી વિસ્તાર માં નોટબૂક અને થેલા નું વિતરણ કરાય રહ્યું છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.