ગાંધીનગર સેકટર-૨૨માં આવેલ શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે ૯-મુમુક્ષોને દીક્ષાના મંગલ મુહર્ત કરવામાં આવ્યું - At This Time

ગાંધીનગર સેકટર-૨૨માં આવેલ શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે ૯-મુમુક્ષોને દીક્ષાના મંગલ મુહર્ત કરવામાં આવ્યું


ગાંધીનગર સેકટર-૨૨માં આવેલ શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે ૯-મુમુક્ષોને દીક્ષાના મંગલ મુહર્ત કરવામાં આવ્યું...

ગાંધીનગર સેકટર-૨૨માં આવેલ શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે ૯-મુમુક્ષોને દીક્ષાના મંગલ મુહર્ત પ્રદાન તથા મહાપ્રભાવિક ઋદ્ધિ - સિદ્ધિ સમૃદ્ધીદાયક મહામાંગલિક અવસર ની ઉજવણી કરવામાં આવી...

પ.પૂ.ગચ્છાધિપતિ વિજય અભયદેવસૂરીશ્વરજી મહારાજ સાહેબના ઉપસ્થિતિ ના સૌ લોકોને પાવન આર્શીવાદ મડિયા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


9157370769
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.