ભાજપ પહોચ્યું સૌને દ્વાર , જનતા નો સ્નેહ મળ્યો અપાર"...... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xxcevm8bpfknsvjp/" left="-10"]

ભાજપ પહોચ્યું સૌને દ્વાર , જનતા નો સ્નેહ મળ્યો અપાર”……


ધારાસભ્ય આપના દ્વારે" કાર્યક્રમ અંતર્ગત નરોડા વિધાનસભાના ધારાસભ્ય ડો. પાયલબેન દવ્રારા
ધારાસભ્ય આપના દ્વારે ચાલતા કાર્યક્રમ અંતર્ગત થકી આજે રવિદર્શન સોસાયટી ની મુલાકાત લીધી, ત્યાંના રહીશો ની સમસ્યાઓ સાંભળી અને તેનો ઉકેલ લાવવા નો પ્રયાસ કર્યો હતો
છેલ્લા ઘણા ટાઇમથી ભાજપ પહોચ્યું સૌને દ્વાર કાર્યકર્મ દવ્રારા નરોડામાં ધારાસભ્ય પાયલ બેન એ લોકો સુધી પહોંચીને તેમની સમસ્યાઓ જાણવાની અને તેમની સાથે રહી ને તેમની સમસ્યાઓ નો ઉકેલ લાવવા આજે તેમને કુબેરનગર માં આવેલી રવિદર્શન સોસાયટીની મુલાકાત લીધી હતી પર્જાની વચ્ચે આવેલા પોતાના મત વિસ્તારના ધારાસભ્ય ની સાથે સોસાયટીના લોકોએ પોતાની સમસ્યા તેમને જણાવી હતી ડો. પાયલબેન કુકરાની એ તેમની સમસ્યા જાણી વેલી તકે ઉકેલ લાવવા જણાવ્યું હતું અને સોસાયટીના લોકોએ અને પાયલબેન મળીને વન છે તો વૃંદાવન, નહિતર તો છે નિકંદન તેવું સૂત્ર જણાવી વૃક્ષારોપણ કર્યું અને બીજાને કરાવી છુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]