માળીયા હાટીના માં વિના મૂલ્યે નેત્ર નિદાન ઓપરેશન કેમ્પ યોજાયો - At This Time

માળીયા હાટીના માં વિના મૂલ્યે નેત્ર નિદાન ઓપરેશન કેમ્પ યોજાયો


માળીયા હાટીના ખાતે રણછોડદાસ આંખ ની હોસ્પિટલ રાજકોટ સુનિધિ ફાઉન્ડેશન બોમ્બે ડો આભા બેન આર શેઠ આશીર્વાદ ટ્રસ્ટ માળીયા હાટીના ના સયુંકત ઉપક્રમે આજે માળીયા હાટીના માં વણિક મહાજન વાડી ખાતે વિના મૂલ્યે નેત્ર નિદાન ઓપરેશન કેમ્પ યોજાયો હતો
આ કેમ્પ મા માળીયા માળીયા હાટીના સરપંચ જીતુભાઇ સીસોદીયા, હમીરસિંહ સીસોદીયા,પ્રવીણ ભાઈ કારીયા, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પ મોટી સંખ્યામાં લોકો એ નેત્રનો ઓપરેશનનો લાભ લીધો હતો

આ કાર્યક્રમ ને સફળ બનાવવા મહેન્દ્રભાઈ ગાંધી, રઘુભાઈ ગોર, દેવાણદભાઈ સોલંકી, શિરાઝ ભાઈ, અશોકભાઈ બેલીફ, હમીરભાઈ સહિતના કાર્યોકરોએ ભારી જહેમત ઉઠાવી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.