જસદણના ચિતલીયા કુવા રોડ પર આવેલ રામેશ્વર નગર સોસાયટીમાંથી બંધ મકાનમાંથી મૃતદેહ મળી આવ્યો - At This Time

જસદણના ચિતલીયા કુવા રોડ પર આવેલ રામેશ્વર નગર સોસાયટીમાંથી બંધ મકાનમાંથી મૃતદેહ મળી આવ્યો


જસદણના ચિતલીયા કુવા રોડ પર આવેલ રામેશ્વર નગર સોસાયટીમાંથી બંધ મકાનમાંથી મૃતદેહ મળી આવ્યો

જયંતીભાઈ પાનસુરીયા નામના આધડ નો મૃતદેહ મળી આવ્યો

સોસાયટીમાં રહેલા લોકોને દુર્ગંધ આવતા પોલીસને જાણ કરાઈ

જસદણ પોલીસ દ્વારા મકાનનો દરવાજો થોડી તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો

પોલીસ પ્રાથમિક તપાસમાં ત્રણથી ચાર દિવસ મૃતદેહ ઘરમાં હોવાનું અનુમાન

માથાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા

જયંતીભાઈ ઘણા સમયથી એકલા રહેતા હતા

પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલમાં મૃતદેહને ખસેડાયો

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.