દામનગરનું ગૌરવ ઈન્દ્રવદનભાઈ શુક્લની નરેન્દ્ર મોદી વિચાર મંચના દામનગર શહેર પ્રમુખ તરીકે નિમણૂંક. - At This Time

દામનગરનું ગૌરવ ઈન્દ્રવદનભાઈ શુક્લની નરેન્દ્ર મોદી વિચાર મંચના દામનગર શહેર પ્રમુખ તરીકે નિમણૂંક.


દામનગરનું ગૌરવ ઈન્દ્રવદનભાઈ શુક્લની નરેન્દ્ર મોદી વિચાર મંચના દામનગર શહેર પ્રમુખ તરીકે નિમણૂંક. દામનગર બ્રહ્મસમાજના યુવાન ઈન્દ્રવદનભાઈ એમ.શુક્લ ( આઈ.એમ.શુક્લ.) ની નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈ.ટી.સેલના અમરેલી અધ્યક્ષ શ્રી વિપુલભાઈ દવે એ દામનગર શહેર પ્રમુખ તરીકે નિમણૂંક કરતા સમસ્ત બ્રહ્મ સમાજમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે,અને ગુજરાતભરમાંથી અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે. ઈન્દ્રવદનભાઈ શુક્લ દામનગરના રિપોર્ટર અતુલ શુક્લના કુટુંબી ભાઈ છે.( અતુલ શુક્લ.)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.