વિસાવદર અવસાન નોંધ - At This Time

વિસાવદર અવસાન નોંધ


શ્રી સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મુળ ધારી હાલ વિસાવદર નિવાસી સ્વ. કૃષ્ણચંદ્ (કનુભાઇ) ચુનીલાલ ભટ્ટ (ઉ. વ. ૫૯ ), તે સ્વ. ચુનીલાલ મણિશંકર ભટ્ટના પુત્ર તથા સ્વ.મનસુખલાલ મણિશંકર ભટ્ટ ના ભત્રીજા તે રમણીકભાઈ, જગદીશભાઈ તેમજ કિશોરભાઈના નાના ભાઇ તથા ગીરીશભાઈ ભટ્ટ, ગીતાબેન ધર્મેન્દ્રકુમાર દવેના મોટા ભાઈ તથા સાગર કે.ભટ્ટ અને દ્રષ્ટી કે.ભટ્ટ ના પિતાશ્રી તેમજ જૂનાગઢ નીવાસી સ્વ.મહેન્દ્રભાઈ માધવજી દવે ના જમાઈનું તા.૨૮/૦૬/૨૦૨૨ના રોજ અવસાન થયેલ છે. જેનું ઉઠમણું તા. ૦૧/૦૭/૨૦૨૨ શુક્રવારના રોજ બપોરે ૦૪.૦૦ થી ૦૬.૦૦ શ્રીબ્રહ્મ સમાજ વાડી, વિસાવદર રાખવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.