પરબ ધામ માં અષાઢી બીજના મેળાનું ભવ્ય આયોજન.... - At This Time

પરબ ધામ માં અષાઢી બીજના મેળાનું ભવ્ય આયોજન….


પરબ ધામ માં અષાઢી બીજના મેળાનું ભવ્ય આયોજન....

ભેસાણ નજીક આવેલ ગુજરાતના સુપ્રસિદ્ધ પરબધામ ખાતે આગામી 1 જુલાઇ ના રોજ અષાઢી બીજના પાવન દિવસે પરંપરાગત રીતે અષાઢીબીજ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.
દર વર્ષે ઉજવાતો આ મહોત્સવ કોવિડ - 19 મહામારીમાં લીધે બે વર્ષ થી બંધ રહેલો હોવાથી આ વર્ષ ની ઉજવણીમાં જનમેદની ઉમટસે
રિપોર્ટ અજય રાઠોડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon