૧૪ મી પુણ્યતિથિએ શ્રધ્ધાંજલી - At This Time

૧૪ મી પુણ્યતિથિએ શ્રધ્ધાંજલી


સ્વ. બંનેસિંહ પોપટભાઈ કાગડા
સ્વ.તા.૧૪/૧૧/૨૦૦૮

આપના મધુર

સ્મરણો અંકિત છે,

અમારા સ્મરણોમાં, આપના કર્મોની સુવાસ જીવંત છે, અમારા શ્વાસમાં. તમે નથી એ સચ્ચાઇ છે, પણ અસ્તિત્વમાં તમે છો અને હંમેશા રહેશો એ જ

વિશ્વાસ છે. પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના...

આપના ઋણી...

સમસ્ત કાગડા પરિવાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.