ગુરુ બ્રાહ્મણ સમાજ ના અમદાવાદ ના ચાંદખેડા ના એડવોકેટ ની ભારત સરકાર દ્વારા નોટરી એડવોકેટ તરીકે નિયુક્તિ કરવામાં આવી - At This Time

ગુરુ બ્રાહ્મણ સમાજ ના અમદાવાદ ના ચાંદખેડા ના એડવોકેટ ની ભારત સરકાર દ્વારા નોટરી એડવોકેટ તરીકે નિયુક્તિ કરવામાં આવી


તા:-૦૪/૦૩/૨૦૨૪
અમદાવાદ

અમદાવાદ ના ચાંદખેડા ના એડવોકેટ અને ગુજરાત હાઈકોર્ટે માં પેક્ટિસ કરતા અને સમાજ સામાજિક કામગીરી માં સમાજ ના પડખે હર હમેશ પડખે ઉભા રહેનાર એવા એડવોકેટ શ્રી સુરેશભાઈ શાસ્ત્રી ને ભારત સરકાર દ્વારા નોટરી એડવોકેટ તરીકે નિયુક્તિ કરવામાં આવી બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવતા પરિવાર અને એમના અને કુટુંબીજનો

અમદવાદમાં ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ તરીકે પ્રેક્ટીસ કરતા અને રાજકીય ક્ષેત્ર માં વર્ષ ૨૦૧૭ માં ગાંધીનગર મત વિસ્તાર માં ધારાસભ્ય તરીકે ઉમેવારી કરેલ તેમાં જાહેર જનતાનો સારો સહકાર મળેલ અને વિવિધ વર્તુળ ધરાવતા અને કાયદા ક્ષેત્રે છેલ્લા ૨૫ વર્ષ થી કાયદાકીય સેવાઓ દરેક સમાજમાં આપી રહ્યા છે એવા સુરેશકુમાર ડી. શાસ્ત્રી નું કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લામાં નોટરી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે બદલ ગુરુ બ્રાહ્મણ સમાજ અને ચાંદખેડા પરિવાર દ્વારા એમની અભિનંદન પાઠવેલ હતા

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.