શાંન્તીવન સોસાયટીમાં ૧૮ વર્ષથી રાજપૂત સમાજના બહેનો ગરબા ગાઈને માતાજીની નવરાત્રી ઉજવાય છે - At This Time

શાંન્તીવન સોસાયટીમાં ૧૮ વર્ષથી રાજપૂત સમાજના બહેનો ગરબા ગાઈને માતાજીની નવરાત્રી ઉજવાય છે


શાંન્તીવન સોસાયટીમાં ૧૮ વર્ષથી રાજપૂત સમાજના બહેનો ગરબા ગાઈને માતાજીની નવરાત્રી ઉજવાય છે

બોટાદ શહેરમાં પાળીયાદ રોડ પર આવેલ શાંન્તીવન સોસાયટીમાં છેલ્લા ૧૮ વર્ષ થી રાજપૂત સમાજના બહેનો દ્વારા માતાજી ના ગરબા ગાઈને માતાજીની પૂજા અર્ચના કરી ગરબે રમી હિન્દુ ધર્મની એકતાનું પ્રતિક જોવા મળી આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બહેનો ગરબે રમતા જોવા મળી આવ્યા હતા.સમગ્ર આયોજન સોસાયટીના આગેવાનો દ્વારા છેલ્લા 18 વર્ષથી ખૂબ જ સુંદર રીતે કરવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.