સંસદ સભ્ય રતનસિંહ રાઠોડ ના નિવાસ્થાને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wocjobdzunuwfih7/" left="-10"]

સંસદ સભ્ય રતનસિંહ રાઠોડ ના નિવાસ્થાને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો


આજે તારીખ 30 10 2022 ને રવિવારના રોજ પંચમહાલ લોકસભાના સંસદ સભ્ય શ્રી રતનસિંહ રાઠોડ ના નિવાસ્થાને રઘુકુલ આશ્રમ ખાતે સ્નેહ મિલન નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીની સરકારની સિદ્ધિઓ નું વર્ણન કરવામાં આવ્યું હતું અને લોકસભાના સંસદ દ્વારા કરવામાં આવેલી કામગીરીની પણ વાત કરવામાં આવી હતી અને સંવત 2079 નું વર્ષ લાભદાય નિવડે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી

પંચમહાલ સાસદ્ રતનસિહ મંત્રીશ્રી ડો કુબેરભાઈ ડિડોર.નિમિષાબેન સુથાર ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા. અમુલડેરીના ચેરમેન રામસિંહ પરમાર ધારાસભ્ય જીગ્નેશ સેવક.પંચાયત પરિષદ ના ચેરમેન નયનાબેન પટેલ, ધારાસભ્ય સી કે રાઉલજી. મહામંત્રી રાવજીભાઈ પટેલ. પ્રદિપસિહ રાઠોડ જયેન્દ્રભાઈ બારોટ પુવૅધારાસભ્ય રાજેશ ભાઈપાઠક કાળુભાઇ માલીવાડ.માનસિહ ચૌહાણ પ્રમુખ રમીલાબેન ડામોર પુવૅ પ્રમુખ જે પી પટેલ. સંતો સંગઠનના પ્રમુખ મહામંત્રી અને ખુબજ મોટીસંખ્યામાં કાર્યકરો અને સ્નેહ હીઓ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો એ માગૅદશ આપ્યું હતુ પરમપુજ્ય સંતોને લોકપ્રિય સાસદે આશીર્વાદ મેળવ્યા હતા..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]