જસદણ નગરપાલીકા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે કામનું ખાત મુર્હૂત કરવામા આવ્યું - At This Time

જસદણ નગરપાલીકા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે કામનું ખાત મુર્હૂત કરવામા આવ્યું


જસદણ નગરપાલીકા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે કામનું ખાત મુર્હૂત કરવામા આવ્યું

આજરોજ જસદણ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 3 પર આવેલ ગઢડીયા રોડ ઉપર વરસાદી પાણી નિકાલ માટેનો ના કામનું ભૂમિ પૂજન કાર્યક્રમ યોજવામાં આવેલ આ કામ અંદાજે 50 લાખ રૂપિયાની માતબર રકમના ખર્ચે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના માન્ય કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ખાસ ઉપસ્થિત રહેલ તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાન ચંદુભાઈ કચ્છી તેમજ વોર્ડ નંબર 3 પૂર્વ સદસ્ય પંકજભાઈ ચાંવ, જેડીભાઇ ઢોલરીયા, લાલાભાઇ છાયાણી તેમજ અન્ય કોર્પોરેટર શ્રી હરેશભાઈ ધાધલ,દીપકભાઈ ગીડા, બસીરભાઈ પરમાર પ્રવીણભાઈ પરમાર, દીપેશભાઈ અંબાણી, દુર્ગેશભાઈ કુબાવત તેમજ દીપકભાઈ મંડીર, જેઠુંરભાઈ દરબારઆ વિસ્તારના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.