વિહળધામ પાળીયાદ માં 15 મી ઓગસ્ટની ઉજવણી કરાઇ - At This Time

વિહળધામ પાળીયાદ માં 15 મી ઓગસ્ટની ઉજવણી કરાઇ


વિહળધામ પાળીયાદ માં 15 મી ઓગસ્ટની ઉજવણી કરાઇ

આજરોજ 15 મી ઓગસ્ટ સ્વતંત્ર દીવશ ની ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે ત્યારે પ. શ્રી વિસામણબાપુની જગ્યા, પાળીયાદ ધામ ખાતે આવેલ રામજી મંદિર માં ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો રામજી મંદિર ને રાષ્ટ્રીય ધ્વજ ના રંગોથી શણગારી ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકી, ને રાષ્ટ્રીય સ્વરૂપ વાધા પેહરાવી ભવ્ય શણગાર આરતી પુજારી શ્રી દ્વારા કરવામાં આવી હતી તેમજ શ્રી રામ કુંજ અને કૈલાસ ભવન ઉપર ભવ્ય રાષ્ટ્રધ્વજ ફરકાવી ભારત માતાકી જય બોલાવવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમ નિહાળવા હજારો ની સંખ્યા માં ભાવીક ભક્તો, સેવક સમુદાય, અને રાષ્ટ્રીય પ્રેમીઓ એકઠાં થઈ આ કાર્યક્રમ માણ્યો હતો તેમજ, પ. પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ના તમામ લોકોએ દર્શન કર્યા હતા, તેમજ આ કાર્યક્રમ યુટયુબ ના માધ્યમ થી ઓનલાઇન નિહાળ્યો હતો.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.