બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના નાવડા ગામે આઝાદી કા અમૃત મહોત્સવ 2022 અંતર્ગત નાવડા ગામે ઉજવણી કરવામાં આવી હતી જેમાં પેવર બ્લોક અને બેસવાના બાકડા અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું - At This Time

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના નાવડા ગામે આઝાદી કા અમૃત મહોત્સવ 2022 અંતર્ગત નાવડા ગામે ઉજવણી કરવામાં આવી હતી જેમાં પેવર બ્લોક અને બેસવાના બાકડા અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું


બરવાળા તાલુકાના નાવડા ગામે આજ રોજ 15 ઓગસ્ટ 2022 જેમાં સરપંચ અને તલાટી મંત્રી અને ગામના આગેવાનો તથા શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ મનરેગા યોજના અંતર્ગત અમૃત સરોવર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ના 75 વર્ષમાં પ્રથમ વાર ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું તેમજ મનરેગા યોજના અંતર્ગત પેવર બ્લોક તેમજ બેસવા માટે ના બાકડા અને વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.