હિંમતનગર તાલુકાના નવલપુર ..(તાજપુરી) ગામના રબારી સંજયભાઈ પ્રભાભાઈ નું તાજેતર માં વીજળી પડવાથી દુઃખદ અવસાન થયેલ - At This Time

હિંમતનગર તાલુકાના નવલપુર ..(તાજપુરી) ગામના રબારી સંજયભાઈ પ્રભાભાઈ નું તાજેતર માં વીજળી પડવાથી દુઃખદ અવસાન થયેલ


હિંમતનગર તાલુકાના નવલપુર ..(તાજપુરી) ગામના રબારી સંજયભાઈ પ્રભાભાઈ નું તાજેતર માં વીજળી પડવાથી દુઃખદ અવસાન થયેલ જે અનુ સંધાને ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા સાહેબ તથા તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ પટેલ તાલુકા સદસ્ય ભરત જાદવ તથા તાલુકા વિકાસ અધિકારી તથા કોદરસિંહ તથા ગ્રામજનો પરિવારની રૂબરૂ મુલાકાત લઈ ₹4,00,000 (ચાર લાખનો ચેક)પરિવારને અર્પણ કરી સાંત્વન પાઠવ્યું..

અહેવાલ રાજકમલસિંહ પરમાર હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.