જસદણમાં સહકાર સંમેલન યોજાયું : મંત્રી બાવળીયા દ્વારા લોકોને એકવાર કેસરીયો લહેરાવવા માટે આહ્વાન - At This Time

જસદણમાં સહકાર સંમેલન યોજાયું : મંત્રી બાવળીયા દ્વારા લોકોને એકવાર કેસરીયો લહેરાવવા માટે આહ્વાન


જસદણ-વિંછીયા તાલુકાના “સહકાર સંમેલન” કાર્યક્રમમાં સહકારી આગેવાનો તેમજ પદાધિકારીઓ સાથે પરષોત્તમ રૂપાલા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા તથા ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરા, મોહન કુંડારિયા, અલ્પેશ પટેલ, ઉપસ્થિત રહી આગામી ચૂંટણીમાં ફરી એકવાર કેસરીયો લહેરાવવા માટે સૌને આહ્વાન કર્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.