આવતીકાલે વડનગર નગર માં અક્ષત કળશ યાત્રા નો નક્કી કરેલા રૂટ પ્રમાણે શોભાયાત્રા નગર માં ફર છે - At This Time

આવતીકાલે વડનગર નગર માં અક્ષત કળશ યાત્રા નો નક્કી કરેલા રૂટ પ્રમાણે શોભાયાત્રા નગર માં ફર છે


આવતીકાલે વડનગર નગર માં અક્ષત કળશ યાત્રા નો નક્કી કરેલા રૂટ પ્રમાણે શોભાયાત્રા નગર માં ફર છે

તારીખ :- 11/01/24 ના રોજ અક્ષત કળશ યાત્રા વડનગર શહેરમાં નીકળવાની છે. તેનો રૂટ આ મુજબ છે.*

*યાત્રા પ્રસ્થાન સ્થળ* :- હાટકેશ્વર મહાદેવ નું મંદિર,નદીઓલ દરવાજો - ગોરવાડો - અર્જુનબારી દરવાજો - બારોટી બજાર -કાપડ બજાર - મોચીઓલ -વેરાઈ માતાના મંદિર -અમરથોળ દરવાજો - બીડી કામદાર ના મકાન થી -પીઠોરી દરવાજો - ચત્રેશ્વરીમાતા ના મંદિર - કાલાવાસુદેવ ના ચાચરે -પાડા પોળનો માઢ - ડુંગારી માતા નું મંદિર - ઘાસકોલ દરવાજો - વૈદ્યવાળા ના
ચાચરે - અટાળો -મહિવાડો -ઘી કાંટા - માતોર - જુના ચાચરે - રામજી મંદિર સમાપન

સમય- 2=00કલાકે બપોરે પ્રસ્થાન થશે
*જય જય શ્રીરામ જય જય શ્રીરામ જય જય શ્રીરામ*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.