ગઢડા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તરફ જવાના મુખ્ય માર્ગ પર ઘણા સમય થી લોહી યુક્ત પાણી વહી રહ્યું છે આ ના માટે જવાબદાર કોણ ? - At This Time

ગઢડા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તરફ જવાના મુખ્ય માર્ગ પર ઘણા સમય થી લોહી યુક્ત પાણી વહી રહ્યું છે આ ના માટે જવાબદાર કોણ ?


ગઢડા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તરફ જવાના મુખ્ય માર્ગ પર ખાટકી વાડા માંથી નીકળતી જાહેર માર્ગ પર કાયમી ધોરણે આ રીતે લોહી ની નદી વહેતી રહે છે.. અબોલ પશુઓની કતલ થઈ રહ્યું છે ત્યારે અહીં પસાર થતાં યાત્રાળુ ને આ લોહીની નદીમાંથી પસાર થવું પડે છે જે ગઢપુર માટે ખરેખર ખૂબ જ દુઃખની વાત કહેવાય આ બાબતો પર અનેક વાર રજૂઆત કરવામાં આવી છે પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જુઓ આ પ્રશ્નનો હલ નહીં આવે તો આગામી દિવસોમાં વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ દ્વારા આવેદનપત્ર તેમજ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અહીંથી પસાર થતા હરિભક્તો ને પણ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે ગામ લોકો પણ આ સમસ્યાથી ખૂબ જ પરેશાન છે તો વહેલી તકે આ પ્રશ્નો નું સમાધાન થાય તેવી તંત્ર પાસે માંગ છે...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.