બરવાળા શહેર ભાજપ દ્વારા એકાત્મ માનવ વાદ ના પ્રણેતા અને જનસંઘ ના સ્થાપક પૈકી ના એક એવા પંડિત દીનદયાલ ઉપાધ્યાય જી ની જન્મજયંતી નિમિતે - At This Time

બરવાળા શહેર ભાજપ દ્વારા એકાત્મ માનવ વાદ ના પ્રણેતા અને જનસંઘ ના સ્થાપક પૈકી ના એક એવા પંડિત દીનદયાલ ઉપાધ્યાય જી ની જન્મજયંતી નિમિતે


બરવાળા શહેર ભાજપ દ્વારા નગર ની મેઈન બજાર માં તેમને પુષ્પાંજલી અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે પ્રદેશ ભાજપ ના આગેવાન કમલેશ રાઠોડ દ્વારા પંડિતજી ના જીવન અંગે માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ભાવસંગ ભાઈ તલસાણીયા મહામંત્રી બળવંતસિંહ તથા નટુભાઈ વાઘેલા તથા નગરપાલિકા ના સભ્યો હાજર રહ્યા હતા.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.