હિંમતનગરના રામજી મંદિરથી શ્રીરામ ભગવાનની શોભા યાત્રા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vnfx57nbaptd2wmn/" left="-10"]

હિંમતનગરના રામજી મંદિરથી શ્રીરામ ભગવાનની શોભા યાત્રા


બ્રેકિંગ ન્યુઝ હિંમતનગર થી હિંમતનગરના રામજી મંદિરથી શ્રીરામ ભગવાનની શોભા યાત્રા મહારેલી ચાર વાગ્યે રામજી રામજી મંદિર છાપરીયા થી છાપરીયા ચાર રસ્તા શક્તિનગર ટાવર ચોક આરતી કરી ગાંધીરોડ એલઆઇસી ઓફિસ અંડરબિટ થઈ રામજી મંદિર મહેતાપુરા પૂર્ણ થશે
રામ ભક્તોની ભારે ભીડ આ રેલીમાં જોવા મળી હતી અને ભારે પોલીસ જવાનો તથા એસપી સાહેબ સતત રેલી દરમિયાન છાપરીયા ચોળા ઉપરથી લઈને રેલીના રૂટ પ્રમાણે હાજર રહ્યા હતા છાપરિયા વિસ્તારથી રામ ભક્તો શાંતિપૂર્ણ રેલી લઈ આપેલ રૂટ મુજબ ભગવાન શ્રીરામની રેલીને મારતા આગળ જતા જોવા મળ્યા હતા
રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]