વિછીયા મુકામે વિર માંધાતા ભગવાનની ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું : અનેક આગેવાનોએ હાજરી આપી - At This Time

વિછીયા મુકામે વિર માંધાતા ભગવાનની ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું : અનેક આગેવાનોએ હાજરી આપી


14 જાન્યુઆરી 2024 ના રોજ કોળી વિકાસ સંગઠન ગુજરાતના અધ્યક્ષ સ્થાને વિછીયા મુકામે વિર માંધાતા ભગવાનની ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું જેમાં અખિલ ભારતીય કોલી કોલી સમાજ ન્યુ દિલ્હી ના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનીલ માહોર ના વરદ હસ્તે આ શોભાયાત્રા નું પ્રસ્થાન કરવામાં આવ્યું તેમજ આ શોભાયાત્રામાં વિવિધ જિલ્લાઓમાંથી કોળી સમાજના અનેક આગેવાનો પધાર્યા તે બદલ કોળી વિકાસ સંગઠન ગુજરાતના સ્થાપક મુકેશભાઈ રાજપરાએ તમામ શોભાયાત્રામાં જોડાયેલ વ્યક્તિનો આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.