વિરપુરની અલુજીનીવાવ દુધ મંડળી ખાતે અમુલ ડેરી પશુપાલક અકસ્માત વિમા યોજના અંતર્ગત બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવી.. - At This Time

વિરપુરની અલુજીનીવાવ દુધ મંડળી ખાતે અમુલ ડેરી પશુપાલક અકસ્માત વિમા યોજના અંતર્ગત બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવી..


વિરપુર તાલુકાની અલુજીનીવાવ દુધ મંડળી ખાતે અમુલ ડેરીના પશુપાલક અકસ્માત વિમા યોજના અંતર્ગત બે વાગ્યાની આસપાસ વારસદારને બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવી હતી અલુજીનીવાવ દુધ ઉત્પાદન સહકારી મંડળીમા મહાવીરસિંહ એચ ઠાકોર સભાસદ હતા જેઓનું અગાઉ અકસ્માતમા મૃત્યુ પામ્યા હતા જેઓના વારસદાર ધર્મ પત્ની ગાયત્રીબહેનને અમુલ ડેરીની પશુપાલક અકસ્માત વિમા યોજના અંતર્ગત બે લાખ રૂપિયાનો ચેક અમુલ ડેરીના ડિરેક્ટર સાયભેસિંહ પરમાર,અમુલ‌ ડેરીના અધીકારી કે એમ જોષી સહિતના આગેવાનો ઉપસ્થિત આપવામાં આવ્યો હતો...


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.