ગુજરાત ક્રિકેટ ક્લબ એનાસન દવ્રારા આયોજિત શ્રી છત્રપતિ શિવાજી મહારાજ અંડર 14 ક્રિકેટ (50 ઓવર) ટુર્નામેન્ટ માં ઉત્તમ પ્રદર્શન કરી ને અમદાવાદ ના વીર સાવરકર સ્પોર્ટ્સ ક્લબ ની ટીમ વિજેતા બની... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/uhapsfhpgdsdwaen/" left="-10"]

ગુજરાત ક્રિકેટ ક્લબ એનાસન દવ્રારા આયોજિત શ્રી છત્રપતિ શિવાજી મહારાજ અંડર 14 ક્રિકેટ (50 ઓવર) ટુર્નામેન્ટ માં ઉત્તમ પ્રદર્શન કરી ને અમદાવાદ ના વીર સાવરકર સ્પોર્ટ્સ ક્લબ ની ટીમ વિજેતા બની…


ગુજરાત ક્રિકેટ ક્લબ એનાસન દવ્રારા આયોજિત શ્રી છત્રપતિ શિવાજી મહારાજ અંડર 14 ક્રિકેટ (50 ઓવર) ટુર્નામેન્ટ માં ઉત્તમ પ્રદર્શન કરી ને અમદાવાદ ના વીર સાવરકર સ્પોર્ટ્સ ક્લબ ની ટીમ વિજેતા બની...
અમદાવાદ માં ગુજરાત ક્રિકેટ ક્લબ એનાસન દવ્રારા આયોજિત શ્રી છત્રપતિ શિવાજી મહારાજ અંડર 14 ક્રિકેટ (50 ઓવર) ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું
આ ક્રિકેટ ટુનાર્મેન્ટ માં વીર સાવરકર સ્પોર્ટ્સ ક્લબ મેમ્કો ના ખેલાડીઓ એ પોતાનું ઉતમ પરફોર્મન્સ આપી ને સામે ની ટીમ ને પરાજય આપી વિજેતા બની હતી અને ટીમ ને કપ આપવામાં આવ્યો હતો.
દિનેશ સોલંકી અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]