અવસાન નોંધ - At This Time

અવસાન નોંધ


વિસાવદર:-આજરોજ તા.૨૯/૩/૨૦૨૪ ના રોજ અમારા મોટા બહેન ગં.સ્વ. વિમળાબેન ભીખાલાલ વ્યાસ ઉ.વ.આ.૭૮ હાલ જુનાગઢ નું વિસાવદર ખાતે દુઃખદ અવસાન થયું છે જે સ્વ.ભાનુશંકર ડાયાલાલત્રિવેદી, સ્વ.પ્રફુલભાઈ,તથા શરદભાઈ તેમજ સ્વ. ગીરીશભાઈ ( ગીટાભાઈ કંદોઈ) ના સગા બહેન થતા હતા.તેમની સ્મશાન યાત્રા વિસાવદર ધારીબાયપાસ અંબિકા નગર,ખાતેથી તા.૩૦/૩/૨૪ ના શનિવારે સવારે ૯: ૦૦ કલાકે રાખેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.