ચોરવાડના એક વ્યક્તિએ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી - At This Time

ચોરવાડના એક વ્યક્તિએ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી


ચોરવાડ ના રહેવાસી કાનજીભાઈ કરશનભાઈ પરમાર નો પુત્ર
કરણભાઈ પરમારનો આજે જન્મદિવસના દિવસે તેમને પોતાનો જન્મદિવસે કેક કાપીને કે ખોટા ખર્ચા કરીને નહી પણ તેને પોતાનો જન્મદિવસ વેરાવળ જૂનાગઢ હાઈવે ડારી ટોલનાકા પાસે આવેલ નિરાધાર આશ્રમમા આશરે ૭૨ જેટલા ભગવાનો સાથે જન્મ દિવસ ઉજવ્યો હતો
અને તેમની સાથે ભોજન પણ લીધું હતું આમ દરેક સમાજ ને નવો રાહ ચીંધ્યો હતો કે જન્મ દિવસની ઉજવણી આવા નિરાધાર લોકો સાથે કરવી જોઈએ આમ સમાજ માં ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.