આજે સિહોર ખાતે શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિનો કાર્યકર સંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/todpj2vzpswah946/" left="-10"]

આજે સિહોર ખાતે શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિનો કાર્યકર સંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો


સિહોર
આજરોજ સિહોરના રેસ્ટહાઉસ ખાતે સિહોર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિનો કાર્યકર સંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો હતો જેમાં પ્રદેશ કોંગ્રેસના નેતા ગૌતમ રાવલજી દ્વારા ભારત જોડો યાત્રા અંગે તેમજ આવનાર લોકસભા ચૂંટણી અંગે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું.આ તકે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ,પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયા,જીલ્લા કોંગ્રેસ આગેવાન સુરજીતસિંહ ગોહિલ,દિલીપભાઈ પરમાર, અમિતભાઈ લવતૂકા,શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ,તાલુકા કોંગ્રેસ પ્રમુખ સી.કે.પટેલ, ગોકુળભાઇ આલ,ધીરુભાઈ ચૌહાણ,કિરણભાઈ ઘેલડા, રાજુભાઈ ગોહેલ,ધવલ પલાણીયા,માનસંગ ડોડીયા, ડી પી રાઠોડ,દેવાભાઇ બુધેલીયા,કેતનભાઈ જાની,રફિકભાઈ મમાંણી,અશોકભાઈ માંમસી,અક્ષયભાઈ ચૌહાણ,અશોકસિંહ ગોહિલ,યુવરાજ રાવ વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા... રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]