ગાંધીનગર ખાતેથી ‘અમૃત આવાસોત્સવ’ કાર્યક્રમ અંતર્ગત ₹1946.00 કરોડના 42441 પ્રધાનમંત્રી આવાસના ગૃહ પ્રવેશ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું - At This Time

ગાંધીનગર ખાતેથી ‘અમૃત આવાસોત્સવ’ કાર્યક્રમ અંતર્ગત ₹1946.00 કરોડના 42441 પ્રધાનમંત્રી આવાસના ગૃહ પ્રવેશ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું


ગાંધીનગર ખાતેથી ‘અમૃત આવાસોત્સવ’ કાર્યક્રમ અંતર્ગત ₹1946.00 કરોડના 42441 પ્રધાનમંત્રી આવાસના ગૃહ પ્રવેશ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું...

માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી ‘અમૃત આવાસોત્સવ’ કાર્યક્રમ અંતર્ગત ₹1946.00 કરોડના 42441 પ્રધાનમંત્રી આવાસના ગૃહ પ્રવેશ લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ ₹2452 કરોડના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું...

આ અંતર્ગત નગરપાલિકા દ્વારા દેસાઈ સંસ્કાર ખાતે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ઉપસ્થિત રહી કાર્યક્રમને નિહાળ્યો અને લાભાર્થીઓને સહાયનું વિતરણ કર્યું હતું...

આ કાર્યક્રમ ખાતે શહેર સંગઠન પ્રમુખ તેજસભાઇ, નગરપાલિકા પ્રમુખ રંજનબેન, મુખ્ય અધિકારી જયંતસિંહ, ઉપપ્રમુખ કીંતુભાઈ, નગરપાલિકાના કાઉન્સિલર ઓ, લાભાર્થીઓ, ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ

9157370769


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.