કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય દિવસે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tcpkvs42oncpc0ma/" left="-10"]

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય દિવસે


કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય દિવસ "રામનવમી" નિમિત્તે વિંછીયાના હિંગોળગઢ ખાતે રામજી મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ભવ્ય સંતવાણી મહોત્સવમાં હાજરી આપી અને પુજા-અર્ચના કરીને ભગવાન શ્રી રામજીના આશીર્વાદ મેળવ્યા.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]