વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે મહીસાગર જીલ્લાના પ્રવાસે - At This Time

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે મહીસાગર જીલ્લાના પ્રવાસે


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે મહીસાગર જીલ્લાના પ્રવાસે.આમ 1 નવેમ્બરે પીએમ મોદી મહીસાગરના સંતરામપુર ના માનગઢ હિલ ખાતે આવશે જેને લઇને
માનગઢ રાષ્ટ્રીય સ્મારક જાહેર કરે તેવી શક્યતા.જ્યારે પી એમ મોદી મહીસાગર જીલ્લાના પ્રવાસે આવનાર છે જૈને લઇને તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.