75 આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શ્રી હરિ વિદ્યા સંકુલ સનાળી મુકામે ઇન્ડિયન નેવીમાં સર્વિસ વિષયક વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું - At This Time

75 આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શ્રી હરિ વિદ્યા સંકુલ સનાળી મુકામે ઇન્ડિયન નેવીમાં સર્વિસ વિષયક વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું


75 આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શ્રી હરિ વિદ્યા સંકુલ સનાળી મુકામે ઇન્ડિયન નેવીમાં સર્વિસ વિષયક વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું

આજ રોજ શાળામાં ઇન્ડિયન નેવી સર્વિસમાં ફરજ બજાવતા ઝાંપડીયા મહેશભાઈ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું. જેમાં કેટલી લાયકાત જોઇએ? કેટલી ઉંમર જોઇએ? કેવી રીતે પરીક્ષામાં સફળ થઈ શકાય? જેવા વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો હલ કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ફતેપરાના સહયોગથી સફળ થયો હતો.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.