વિસાવદરના મારુતિ નગર ખાતે આજે ગંગેડી આશ્રમનુ પ્રખ્યાત બાલ કૃષ્ણ રામામંડળનુ આયોજન. - At This Time

વિસાવદરના મારુતિ નગર ખાતે આજે ગંગેડી આશ્રમનુ પ્રખ્યાત બાલ કૃષ્ણ રામામંડળનુ આયોજન.


વિસાવદરના મારુતિ નગર ખાતે આજે ગંગેડી આશ્રમનુ પ્રખ્યાત બાલ કૃષ્ણ રામામંડળનુ આયોજન.
વિસાવદરના મારુતિ નગર હનુમાનપરા ખાતે તારીખ 1/5/23 ને સોમવારના રોજ અંકિતભાઈ વિનુભાઈ રાખોલીયા દ્વારા ગંગેડી આશ્રમનુ પ્રખ્યાત બાલ કૃષ્ણ રામામંડળનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
વિસાવદરના આંગણે મંદ બુદ્ધિના બાળકો તેમજ ગાયોનાં લાભાર્થે આ રામામંડળ આખ્યાન આયોજન કરવામાં આવ્યું છે
બાળકૃષ્ણ રામામંડળના આયોજકોએ જણાવ્યું હતું કે, હાલ ગંગેડી આશ્રમમા મંદ બુદ્ધિના બાળકો તેમજ ગાયોની સેવા કરવામાં આવે છે.
આજ રોજ આ રામામંડળનો લાભ લેવા આથી વિસાવદર તાલુકાની ધર્મ પ્રેમી જનતાને આમન્ત્રિત કરવામાં આવે છે.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.