*આજ રોજ ગારિયાધાર ના પરવડી ગામે સંત શ્રી કાળુંબાપુ હણમતિયા આશ્રમ તરફ થીં પરવડી મુકામે ત્રીજો સમહૂ લગ્ન યોજાયો જેમાં 51 યુગલો એ પ્રભુતા માં પગલાં માંડ્યા હતા.. - At This Time

*આજ રોજ ગારિયાધાર ના પરવડી ગામે સંત શ્રી કાળુંબાપુ હણમતિયા આશ્રમ તરફ થીં પરવડી મુકામે ત્રીજો સમહૂ લગ્ન યોજાયો જેમાં 51 યુગલો એ પ્રભુતા માં પગલાં માંડ્યા હતા..


*આજ રોજ ગારિયાધાર ના પરવડી ગામે સંત શ્રી કાળુંબાપુ હણમતિયા આશ્રમ તરફ થીં પરવડી મુકામે ત્રીજો સમહૂ લગ્ન યોજાયો જેમાં 51 યુગલો એ પ્રભુતા માં પગલાં માંડ્યા હતા..*

ભાવનગર જિલ્લા ના પરવડી ગામે ત્રીજો સમૂહ લગ્ન યોજાયો જેમાં 51 યુગલો એ પ્રભુતા માં પગલા માંડ્યા હતા જેમાં
ઉપસ્થિત ગારિયાધાર ના પૂર્વ ધાર સભ્ય કેશુભાઈ નાકરાણી અને જિલ્લા પંચાયત ના પૂર્વ સભ્ય પી એમ ખેની. તેમજ સુરત ના મહામંત્રી નરેશભાઈ ખેની. બળવંત ભાઈ ખચીયા પરવડી. અને ગારિયાધાર થીં દલિત સમાજ ના આગેવાનો શ્રી ધુડા ભાઈ કંટારીયા તેમજ ગ્રામ્ય સમાજ ના આગેવાનો ની હાજરી રહી હતી આં સમૂહ લગ્ન માં 11 ગામ નો ગામ ધુમાડો બંધ રાખેલ હતો અને તેમજ ગ્રામ જનો દાતાઓ આગેવાનો અને સંયમ સેવકો નો ખુબજ સારો એવો સહકાર રહ્યો હતો અને આં તમામ ના સહિયારા સાથ સહકાર થીં આં સમૂહ લગ્ન નું આયોજન ખુબજ સરસ અને શાંતિ પૂર્વક થયું હતું..

*રિપોર્ટર મુકેશ એસ કંટારીયા ગારિયાધાર..*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.