માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel દ્વારા બક્ષીપંચના સમસ્ત વણજારા સમાજના અગ્રણીઓને મુખ્યમંત્રી નિવાસ્થાને શુભેચ્છા મુલાકાત આપી. - At This Time

માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel દ્વારા બક્ષીપંચના સમસ્ત વણજારા સમાજના અગ્રણીઓને મુખ્યમંત્રી નિવાસ્થાને શુભેચ્છા મુલાકાત આપી.


માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel દ્વારા બક્ષીપંચના સમસ્ત વણજારા સમાજના અગ્રણીઓને મુખ્યમંત્રી નિવાસ્થાને શુભેચ્છા મુલાકાત આપી.

સમસ્ત વણજારા સમાજ દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી તથા શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં ભાજપા સરકારને હર હંમેશ સહકાર આવા માટે સંકલ્પ લીધા.

આ પ્રસંગે આગેવાન શ્રી ભગવાનદાસ પંચાલ, પ્રદેશ બક્ષીપંચ મોરચા મહામંત્રી શ્રી મયંકભાઈ નાયક, શ્રી જીતુભાઈ વણજારા શ્રી વિજયભાઈ વણજારા શ્રી ગંગારામ ભાઇ વણઝારા શ્રી ધનેશ ભાઇ વણઝારા શ્રી નારાયણભાઈ વણજારા તથા જવાહર વણઝારા તેમજ બદાજી વણઝારા તેમજ સમગ્ર ગુજરાતના વણજારા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.

અહેવાલ જવાહર વણજારા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.