નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા રાજકોટમાં વૃક્ષા રોપણનું આયોજન કરવામાં આવ્યું હતું - At This Time

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા રાજકોટમાં વૃક્ષા રોપણનું આયોજન કરવામાં આવ્યું હતું


નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા રાજકોટમાં વૃક્ષા રોપણનું આયોજન કરવામાં આવ્યું હતું
રાજકોટ શહેર માં કમલેશભાઈ પાટડીયા દ્વારા વૃક્ષા રોપણ આયોજન કરવામાં આવ્યું હતું
દુનિયા માં દિવસે ને દિવસે વૃક્ષો ઓછા થતા જાય છે જેથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ સામે આવે છે દિવસે ને દિવસે ધરતી નું તાપમાન વધતું જોવા મળે છે ગરમી વધતી જાય છે જેથી જેટલા વધારે વૃક્ષો હશે તેટલો વધારે ફાયદો જોવા મળશે ધરતી નું તાપમાન ઓછું થશે વરસાદ પણ આપણે જોઈછી દર વર્ષે વરસાદ પણ ઓછો થતો જાય છે જેનું કરણ છે વૃક્ષો ઓછા હોવાના કારણે ગ્લોબલ વોર્મિંગ સમસ્યાઓ સામે આવે છે જેને ધ્યાનમાં લઈને નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આજ રોજ રાજકોટ શહેર માં કમલેશભાઈ પાટડીયા દ્વારા વૃક્ષા રોપણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રસ્ટીશ્રી કમલેશભાઈ પાટડીયા રાજકોટ શહેર પ્રમુખશ્રી કમલભાઈ ત્રિવેદી તથા તેમના મિસિસ વંદનાબેન ત્રિવેદી સોની સમાજ ના કાર્યકર્તા કૈલાશભાઈ રાજપરા,સંદીપભાઈ રાણપરા,જિયાંશભાઈ,ઉત્તમભાઈ, અતુલભાઈ,અશોકભાઈ સહિતના કાર્યકર્તાઓ સહગયોગથી આજે વૃક્ષા પૂર્ણ કરેલ છે


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.