બાઈક ઉપર 12 જ્યોર્તિલિંગની યાત્રા - At This Time

બાઈક ઉપર 12 જ્યોર્તિલિંગની યાત્રા


બાઈક ઉપર 12 જ્યોર્તિલિંગની 12000 કી.મી.ની "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" પર નિકળેલ શ્રી નિતીનભાઈ ભૂમિયા સાથે શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોતાના નિવાસ્થાને શુભેચ્છા મુલાકાત કરી. માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની સરકાર વિકસિત ભારતના સંકલ્પ સાથે કામ કરી રહી છે, ત્યારે આ સંકલ્પમાં લોકભાગીદારીને શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉત્સાહ વધારનારી ગણાવી હતી. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ યાત્રા અંગે શ્રી નિતીનભાઈના અનુભવો જાણ્યા અને આગળની યાત્રા માટે શુભેચ્છા પાઠવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.