આજે 2 ઓક્ટોબર ગાંધીજીની જયંતિ નિમિત્તે શિહોર નગરપાલિકા ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ખાદીની ખરીદી કરી ઉજવણી કરવામાં આવી - At This Time

આજે 2 ઓક્ટોબર ગાંધીજીની જયંતિ નિમિત્તે શિહોર નગરપાલિકા ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ખાદીની ખરીદી કરી ઉજવણી કરવામાં આવી


આ કાર્યક્રમ માં ગઢડા,ઉમરાળા ના ધારાસભ્ય શ્રી શંભુનાથજી બાપુ,જિલ્લા મહામંત્રી શ્રી ભરતભાઇ મેર,જિલ્લા ભાજપ નાં પુર્વ પ્રમુખ મુકેશભાઇ લંગાળીયા જિલ્લા ઉપપ્રમુખ રાજુભાઈ બાબરીયા અજા મોર્ચા ના અનિલભાઈ ગોહિલ રાકેશભાઈ છેલાણા વી.ડી નકુમ તેમજ સિહોર શહેર ભાજપ મહામંત્રી ઘનશ્યામભાઈ પરમાર હીનાબેન ગઢાદરા હંસાબેન પરમાર તથા પિન્કીબેન રતઇ તેમજ સિહોર શહેર ભાજપ નાં હોદ્દેદારો તેમજ કાર્યકરો જોડાયા હતા રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.