મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતી નિમિતે દહેગામ ધારાસભ્ય દ્વારા ગાંધીજી ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી - At This Time

મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતી નિમિતે દહેગામ ધારાસભ્ય દ્વારા ગાંધીજી ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી


આજે આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે દહેગામ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણે મ્યુનિસિપલ હાઇસ્કુલ ખાતે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી જેમાં ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો, કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આહવાનને પગલે સૌ સાથે મળીને ખાદીની ખરીદી કરી "ખાદી ફોર ફેશન , ખાદી ફોર નેશન" ના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રમોદી સાહેબના સૂત્રને સાર્થક કરવાની નેમ સાથે સૌને ખાદી ખરીદવા અપીલ કરી હતી તથા સૌ સાથે મળીને ખાદી ખરીદી કરવા અને આત્મનિર્ભર ભારત બનાવવાના સૂત્ર સાથે બાપુ ની જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી. , , , રીપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.