લકુલીશ પરંપરાના કુલગુરુ સ્વામી રાજર્ષિ મુનિ બ્રહ્મલીન - At This Time

લકુલીશ પરંપરાના કુલગુરુ સ્વામી રાજર્ષિ મુનિ બ્રહ્મલીન


લકુલીશ પરંપરાના કુલગુરુ સ્વામી રાજર્ષિ મુનિ બ્રહ્મલીન...

લકુલીશ પરંપરાના કુલગુરુ સ્વામી રાજર્ષિ મુનિ બ્રહ્મલીન થતા સમાજ ને મોટી ખોટ પડી છે...

પરમકૃપાળુ પરમેશ્વર પૂજ્ય સ્વામીજીના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેમજ સૌ અનુયાયીઓને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.

ૐ શાંતિ...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.