વિસાવદર જી. ઈ બી. ઈજનેર શ્રી નો લોક હિત માટે પ્રજા જોગ સંદેશ. - At This Time

વિસાવદર જી. ઈ બી. ઈજનેર શ્રી નો લોક હિત માટે પ્રજા જોગ સંદેશ.


વિસાવદર જી. ઈ બી. ઈજનેર શ્રી નો લોક હિત માટે પ્રજા જોગ સંદેશ.
વિસાવદર તાલુકા ઈજનેર સાહેબશ્રી દ્વરા આવતી કાલે મકારસ્ક્રાંતિ નિમિતે વીજળીનો કાપ રહેવા સબબ લોકજાગૃતિ માટે એક યાદીમાં જણાવ્યું છે કે, આવતી કાલે ઉતરાયણ પર્વ હોય, લોકો પતંગ ચાગાવવા પોતાના ટેરેસ ધાબા ઉપર હોય તેવા સમયે કોઈ અકસ્માતના બંને તે હેતુ થી લોકોને સજાક રહેવા આથી તાલુકા ઈજનેર શ્રી ચાવડા સાહેબે લોકોને અનુરોધ કરીયો છે
વિશેષમાં આવતી કાલે ઉતરાણ નિમિતે ઘણા પંખીઓ પણ પતંગની દોરીમાં ફસાઈ જવાથી ઘાયલ થતા હોય છે તો,આવા બનાવ ના બંને તે કાળજી રાખવા લોકોને જણાવ્યું હતું.
આવતી કાલે ઉતરાણના દિવસે વીજળી અકસ્માત ના બંને તેને અનુલક્ષી ઉતરાણના દિવસે સવારે 7:00 વાગ્યાથી સાંજના 6:00 સુધી વીજળીનો કાપ રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.