રાષ્ટ્રીય કારણીસેના ના અધ્યક્ષ શીલાદેવી સુખદેવસિંહ ગોગામેડી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/sckerpkexyftmzhq/" left="-10"]

રાષ્ટ્રીય કારણીસેના ના અધ્યક્ષ શીલાદેવી સુખદેવસિંહ ગોગામેડી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી.


રાષ્ટ્રીય કારણીસેના ના અધ્યક્ષ શીલાદેવી સુખદેવસિંહ ગોગામેડી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી.ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા ના વિરોધમાં આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી.આ પ્રેસ કોન્ફરન્સ માં અરવલ્લી જિલ્લાના કરણી સેનાના મોડાસા તાલુકાના અધ્યક્ષ રવિરાજસિંહ તથા મેઘરજ તાલુકાના અધ્યક્ષ પ્રહલાદસિંહ જાડેજા ઉત્તર ગુજરાતના કરણીસેના ના મહાસચિવ સચિનસિંહ પુવર તથા આરવલ્લી જિલ્લા ના અધ્યક્ષ નીરપાલસિંહ હાજર રહ્યા હતા. જિલ્લાના કરણીસેના ના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આગળ જણાવતા શીલાદેવી ગોગામેડી એ કહ્યું હતું કે જ્યાં સુધી પુરષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ નહિ થાય ત્યાં સુધી અમે લડત ચાલુ રાખીશું.

જીતેન્દ્ર ભાટીયા 9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]