પરસોતમ રૂપાલાના પ્રચાર અર્થે જસદણ પંથકમાં આવતીકાલ બોઘરા પ્રચારની રમજટ બોલાવશે - At This Time

પરસોતમ રૂપાલાના પ્રચાર અર્થે જસદણ પંથકમાં આવતીકાલ બોઘરા પ્રચારની રમજટ બોલાવશે


10 રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલાના પ્રચાર માટે આવતીકાલ 24 એપ્રીલ બુધવારના રોજ ભારતિય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા જસદણ પંથકમાં ઝુંડાળા, દોડિયાલા, જૂના પીપળીયા, સાણથળી, મોટા દડવા, કાનપર સહિતના ગામ અને જસદણમાં વોર્ડ નંબર 1 થી 3 ના વિસ્તારોમા મુલાકાત કરશે અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલાને જીત અર્થે પ્રચાર કરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.