ડૉ. ભરત બોઘરાએ ખારચીયા જામ ખાતે હનુમંતજીના દિવ્ય દર્શન કરી પાવન આશીર્વાદ મેળવ્યા - At This Time

ડૉ. ભરત બોઘરાએ ખારચીયા જામ ખાતે હનુમંતજીના દિવ્ય દર્શન કરી પાવન આશીર્વાદ મેળવ્યા


પરમ રામભક્ત, જ્ઞાનના સાગર અને સંકટમોચક પ્રભુ હનુમાનજી ના જન્મોત્સવ પર્વ "હનુમાન જયંતી" નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરાએ ખારચીયા જામ ખાતે હનુમંતજી ના દિવ્ય દર્શન કરી પાવન આશીર્વાદ મેળવ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.