વિસાવદર... અવસાન નોંધ.. બેસણું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/s4uwdnwtlzxilxly/" left="-10"]

વિસાવદર… અવસાન નોંધ.. બેસણું


આજરોજ અમારા માતૃશ્રી સ્વ.જયાબેન અમીરામભાઈ દવે ઉ.વષઁ 92 નું અવસાન થયું છે
તેમનું બેસણું આવતી કાલે તા.16=3=2023 ને
ગુરૂવારે સાંજે
4 થી 6 કલાકે રાખેલછે
સ્થળ.
ગાયત્રી પ્લોટ
ગાયત્રી મંદિર
વિસાવદર
લી.
ભગવતીપ્રસાદ અમીરામભાઈ દવે
વિસાવદર.
મોબાઇલ નંબર
94283 74110
99799 02588


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]