બગોદરા મંગલ મંદિર માનવ સેવા પરીવાર માં દુખી બિનવારસી માનસિક માનવીની સેવા કરતી સંસ્થા - At This Time

બગોદરા મંગલ મંદિર માનવ સેવા પરીવાર માં દુખી બિનવારસી માનસિક માનવીની સેવા કરતી સંસ્થા


બગોદરા મંગલ મંદિર માનવ સેવા પરીવાર માં દુખી બિનવારસી માનસિક માનવીની સેવા કરતી સંસ્થા
બાવળા તાલુકાના બગોદરા માં આવેલ મંગલ મંદિર માનવસેવા પરિવારમાં આજરોજ બિનવારસી દુઃખી ગર્ભવતી મહિલાને સેવા તથા સારવાર અર્થે મૂકવામાં આવ્યા
ધોલેરા પંથક માંથી એક દુઃખી પીડિત અને પ્રેગનેટ મહિલા જે પોતાનું નામ બોલી ન હતી શકતી તથા તેની ભાષા પણ સમજમાં આવે તેવી ન હતી
મહિલા 181, સખી વનસ્ટોપ સેન્ટર અસારવા સિવિલ, નિર્ભયાવાન દ્વારા મહિલાને બગોદરા ખાતે આવેલ મંગલ મંદિર માનવ સેવા પરિવારમાં સેવા સાથે સારવાર માટે મૂકવામાં આવેલ હતા.
મંગલ મંદિર માનવસેવા પરિવારમાં દિવસેને દિવસે પીડિત મહિલા પ્રેગનેટ હાલતમાં આવી રીતે જ વધારો થઈ રહ્યો છે આજ સુધીમાં કુલ મળી ને નવ પ્રેગનેન્ટ મહિલા આવેલ છે તેમાંથી સાત મહિલાઓએ બાળકોને જન્મ આપેલ છે અને હાલમાં બે મહિલાઓ પ્રેગનેન્ટ છે
આ તમામ બાળકોની પોતાના સંતાન કરતા પણ વધારે લાડ પ્રેમથી આ સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ લાઠીયા પાલનપોષણ કરી રહ્યા છે
તથા આ સંસ્થાની અંદર પંડ પીડા એ દુઃખી રજડતા બિનવારસી 460 માનવીઓની સેવા સાથે સારવાર થઈ રહી છે

રિપોર્ટર . મુકેશ ઘલવાણીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.