ભેસાણ તાલુકા ના સમસ્ત રાજપૂત ખાંટ સમાજ દ્વારા પરસોતમ રૂપાલા એ કરેલ સત્ર્યસમાજ વિરૂદ્ધ કરેલ વિવાદિત ટીપણી ના નિવેદન ને વખોડી ને તેના વિરુધ માં લોકસભા ની ટીકીટ રદ કરવા બાબતે મામલતદાર ને અપાયું આવેદન - At This Time

ભેસાણ તાલુકા ના સમસ્ત રાજપૂત ખાંટ સમાજ દ્વારા પરસોતમ રૂપાલા એ કરેલ સત્ર્યસમાજ વિરૂદ્ધ કરેલ વિવાદિત ટીપણી ના નિવેદન ને વખોડી ને તેના વિરુધ માં લોકસભા ની ટીકીટ રદ કરવા બાબતે મામલતદાર ને અપાયું આવેદન


ભેસાણ તાલુકા ના સમસ્ત રાજપૂત ખાંટ સમાજ દ્વારા પરસોતમ રૂપાલા એ કરેલ સત્ર્યસમાજ વિરૂદ્ધ કરેલ વિવાદિત ટીપણી ના નિવેદન ને વખોડી ને તેના વિરુધ માં લોકસભા ની ટીકીટ રદ કરવા બાબતે મામલતદાર ને અપાયું આવેદનભેસાણ ની મામલતદાર કચેરી ખાતે ભેસાણ તાલુકા ના ખાંટ રાજપૂત સમાજ દ્વારા આજે મામલતદાર ને આવેદન પત્ર અપાયું જેમાં ભાજપ ના દિગજ નેતા પરસોતમ રૂપાલા એક કાર્યક્રમ માં સત્ર્યસમાજ વિરૂદ્ધ કરેલ વિવાદિત ટીપણી ને લઇ ભારે વિરોધ થયેલ જેને લઇ ને ભેસાણ તાલુકા ના ખાંટ રાજપૂત સમાજ દ્વારા ભેસાણ મામલતદાર ને આવેદન પત્ર આપ્યું અને આંદોલન ની ચીમકી પણ ઉચારી કે જો પરસોતમ રૂપાલા ની ટીકીટ રદ કરવા માં નહિ આવે તો અમારો ખાંટ રાજપૂત સમાજ દ્વારા ગાંધીચિંધ્યા માર્ગે મામલતદાર કચેરી ની સામે આવનાર દિવસો માં આંદોલન કરવાની ફરજ પડશે આ તમામ બાબતો ને લઈ ને ખાંટ રાજપૂત સમાજ માં ભારે રોષ જોવા મળ્યો હતો આતકે ભેસાણ તાલુકા ના સમસ્ત ખાંટ રાજપૂત સમાજ આગેવાનો અને લોકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને પણ સમાજે વિનંતી કરી કે રૂપાલા ની ટીકીટ રદ થઇ તેવી જોરદાર રજૂઆત કરી હતી કે સત્રય સમાજ ને ન્યાય અપાવે તેવી આવેદનપત્ર માં રજૂઆત કરાઇ હતી.બાઈટ... સંજય સરવ્યા આગેવાન ખાંટ રાજપૂત સમાજ ભેસાણ રિપોર્ટ... કાસમ હોથી.. ભેસાણ... મો.9913465786


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.