વિછીયાના હિરેનભાઈ એચ.પરમારનું નોટરી એડવોકેટ તરીકે સિલેક્શન - At This Time

વિછીયાના હિરેનભાઈ એચ.પરમારનું નોટરી એડવોકેટ તરીકે સિલેક્શન


વિછીયામાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરતા અને વીંછિયા બાર એસોસિયેશનના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળતા અને વિવિધ સામાજિક તેમજ ધાર્મિક અને સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલ અને સરળ અને મિતભાષી અને હસમુખો સ્વભાવ ધરાવતા તેમજ બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા અને કાયદા અભ્યાસમાં માસ્ટર ડીગ્રી ધરાવતા એવા હિરેનભાઈ એચ.પરમારનું કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકામાં નોટરી એડવોકેટ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે, આમ પરિવાર તથા સમાજનું ગૌરવ વધારતા એવા હિરેનભાઈ એચ.પરમારની નોટરી એડવોકેટ તરીકે નિયુક્તિ થતા મિત્રો દ્વારા ઠેર ઠેરની અભિનંદનની વર્ષા થઈ રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.