બાલાસિનોર વિકસિત ભારત સંકલ્પ યાત્રા સરોડા ગામે ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું - At This Time

બાલાસિનોર વિકસિત ભારત સંકલ્પ યાત્રા સરોડા ગામે ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું


આજે બાલાસિનોર તાલુકાના સરોડા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો રથ આવી પહોંચ્યો હતો જેમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજનનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવાનો તેમ જ આપવા પાત્ર તમામ નાગરિકોને ઘરે બેઠા લાભ પહોંચાડવાનો છે જેમાં રથને આવકારવા બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય અને વડોદરા જિલ્લા ભાજપ પ્રભારી રાજેશભાઈ (પપ્પુભાઈ) પાઠક, આ યાત્રાના ઇન્ચાર્જ અજમેલ સિંહ પરમાર મહીસાગર જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ દિનેશભાઈ પટેલ, બાલાસિનોર તાલુકા ભાજપ ના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ ચૌહાણ, મહીસાગર જીલ્લા પંચાયત ના દંડક બીપીનભાઈ પરમાર, ચંદ્રસિંહ ભાજપના વરિષ્ઠ આગેવાનો, તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ના ઉદ્દેશ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.